રાજકોટ, રાજકોટ શહેર તા.૫.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ બી.જી.ડાંગરને ચોક્કસ બાતમીના આધારે નાણાવટી ચોક પાસે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૂની સપ્લાય કરવા આવેલા શાસ્ત્રીનગર ના સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતો અને ટ્રાફિક બ્રિગેડ તરીકે કામ કરતા હરિરામ જીતેન્દ્ર ત્રિવેદી નામના શખ્સને અને દારૂ ખરીદવા આવેલા નાનામૌવા નારાયણી સોસાયટીમાં રહેતા કેતન સુરેશ જોશી નામના બન્ને શખ્સોને રૂ.૮૦,૬૫૦ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ Post Views: 249
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed